ભારત સરકાર દ્રારા ખેડુતો ના હિત ને ધ્યાનમાં રાખી શરૂ કરાયેલ પાક વિમાં યોજનાથી ખેડુતોને લાભ મળી રહ્યો છે.અરવલ્લી જિલ્લાના મોટાભાગના લોકો ખેતી કરે છે. એવામાં પ્રધાનમંત્રી પાક ફસલ વિમા યોજનાથી અહીના ખેડુતોને ફાયદો થયો છે.

DD GirnarDDGujaratigiranarnewsin gujaratigujrati